Speed Report | गीर उना से शेरो के पीछे बाइक दौड़ा कर शेरो को परेशान करता विडियो वायरल।
गीर से शेरो को परेशान करता एक ओर विडियो वायरल। उना के राजपरा मे शेरो के पीछे बाइक दौडा कर शेरो को परेशान करता विडियो सोसीयल मीडिया में वायरल। फोरेस्ट विभाग की लापरवाही आयी सामने। #Gir #Gujarat #Una #Lion #VIRALVIDEO #Forrest https://www.youtube.com/watch?v=b-jemfLl2Q0
#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
તહેવારો નજીક આવતાની સાથે જ મોંધવારીમાં પણ વધારો થયો છે...ડુંગળી, બટાટા બાદ હવે સિંગતેલમાં પણ તેજી આવી છે...છેલ્લા 12 દિવસમાં સિંગતેલમાં રૂપીયા 125નો વધારો થતા ડબ્બાનો ભાવ 2260 રૂપીયા પહોંચ્યો છે...જેની સિધી જ અસર ગૃહિણીઓનાં બજેટ પર થઇ રહી છે...
અત્યાર સુધી 1850 રૂપીયાની સપાટીએ વેંચાતું સિંગતેલમાં એક જ દિવસમાં 30 રૂપીયાનો ઉછાળો જોવા મળ્યો છે... સિંગતેલનો 15 કિલોનો ડબ્બો અત્યાર સુધી 1850 રૂપિયા હતો જેમાં વધારો આવતા હવે સિંગતેલનો ડબ્બો 2260 રૂપિયા પહોંચ્યો છે...તહેવાર સમયે જ ડુંગળી, બટાટા અને હવે સિંગતેલમાં આવેલી ધમાકેદાર તેજીને કારણે મધ્યમ વર્ગમાં સોંપો પડી ગયો છે...વેપારીઓ બજારમાં મગફળીની ઓછી આવક હોવાનું બહાનું આપીને સિંગતેલનો ભાવ આસમાને પહોંચાડી રહ્યા છે...છેલ્લા 12 દિવસમાં સિંગતેલમાં 125 રૂપિયાનો વધારો, ડુંગળીમાં 80 રૂપિયાનો વધારો અને બટાટામાં આશરે 30 થી 40 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે...જોકે અચાનક વધેલા ભાવને કારણે સિંગતેલની સટ્ટાખોરી જરૂર દેખાઇ રહી છે...
તો બીજી તરફ નવરાત્રી ચાલતી હોવાથી ફરાળની માંગ વધતી હોય છે...આવા સમયે બટાટાનાં ભાવ આસમાને પહોંચ્યા છે...એટલું જ નહિં દુધી પણ ફરાળમાં ઉપયોગી હોવાથી તેનાં ભાવમાં પણ વધારો થ��
...
https://www.youtube.com/watch?v=I862i_Oi1MA
Ahmedabad SC lifts ban on Padmaavat,
Kshtriya Community Staged Protest on Bavla-Bagodar Highway, vehicular movement hit
https://www.youtube.com/watch?v=7LnZU_eJXdg
#SpeedReportNews #मीडिया #Media #Reporter #newsreporter #patrakar #latestgujaratinews #latestrajkotnews
प्रिंट, इलेक्ट्रॉनिक और वेब मीडिया के पत्रकारों के लिए केंद्र सरकार 'पत्रकार कल्याण योजना' नाम से एक स्कीम लाई है, जिसमें मान्यता प्राप्त और कम से कम पांच साल के अनुभव वाले पत्रकारों को दुर्घटना और बीमा योजना का लाभ मिलता है। इस योजना के तहत आने वाले पत्रकारों को कैंसर, बाई पास, ओपेन हार्ट सर्जरी, एंजियोप्लास्टी, ब्रेन हैमरेज और लकवाग्रस्त होने जैसी गम्भीर बीमारी की दशा में तीन लाख रुपये और किसी गम्भीर दुर्घटना के कारण उपचार हेतु अस्पताल में भर्ती होने पर दो लाख रुपये देने का प्रावधान है। इसके अलावा है। स्थाई दिव्यांगता के मामले में पत्रकार को 05 लाख रुपये और पत्रकार की मृत्यु होने की दशा में उनके आश्रितों को 05 लाख रुपए की आर्थिक सहायता दिए जाने का प्रावधान भी किया गया है। पत्र सूचना कार्यालय, भारत सरकार द्वारा उपलब्ध करायी गयी जानकारी के अनुसार, योजना की पात्रता के लिए पत्रकार का भारत का नागरिक होना आवश्यक है। इसके साथ ही उन्हें भारत सरकार अथवा किसी राज्य/केन्द्र शासित प्रदेश की सरकार द्वारा मान्यता प्राप्त होना चाहिए। हालांकि जिनको यह मान्यता प्राप्त नहीं है लेकिन वे प्रिन्ट/इलेक्ट्रॉनिक या वेब मीडिया से कम से क
...
https://www.youtube.com/watch?v=O8NIq0mdaLk
ગુજરાતના અગ્ર સચિવ સંજય પ્રશાદે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પરથી સાબિત થાય છે કે સરકાર ખેડૂતલક્ષી નહિ પણ પાકવીમાં કંપની લક્ષી છે
તેમના કહેવા મુજબ ગુજરાતના ખેડૂતોને 1586 કરોડ અછતગ્રસ્ત સહાય આપવામાં આવી છે"
જે સાબિત કરે છે કે પાક નિષ્ફળ ગયો છે અને તેના માટે પાકની સહાય આપવામાં આવી છે જ્યારે પાક નિષ્ફળ ગયો હોય તેના માટે ખેડૂતોને સહાય આપી હોય તો ક્રોપ કટિંગના આંકડાઓ આધારે જે પાકવિમો આપવાનો છે તે કેમ નથી આપતા....???
18 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતોને પાકવિમો ચુકવવામાં આવ્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે જેને ચૂકવ્યો એને કેટલો પાકવિમો ચૂકવ્યો....??? કોઈ ને 0.15% કોઈને 0.69% કોઈને 5% કોઈને 10% પાકવિમો ચૂકવ્યો છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 18 લાખ ખેડૂતોનો આંકડો આવ્યો ક્યાંથી સરકારની વેબસાઇટ ઉપરતો 12,82,550 ખેડૂતો નોંધાયેલા છે
2050 કરોડનો પાકવિમો આપવાનો યશશ્વિ પ્રચાર કરો છો પણ પાકવીમાં પ્રીમિયમ પેટે ખાનગી કંપનીઓને 3200 કરોડ ચૂકવ્યા એ કેમ જાહેર નથી કરતા....???
ગુજરાતમાંથી 3200 કરોડ વીમા પ્રીમિયમ ઉઘરાવ્યું એના 70% પાકવીમાં પેટે આપી અને પ્રચાર શા માટે કરવામાં આવી રહ્યો છે....???
જો સાચો પાકવિમો આપ્યો હોત તો 2050 કરોડ નહી પણ લગભગ 8000 થી 10,000 કરોડ પાકવિમો ચુકવવાની નોબત આવત પરંતુ 8 - 10 હજાર કરોડ ચુકવવાની જગ્યાએ માત્ર 2050 કરોડ ચૂકવી સરકાર ખાનગી વીમા કંપનીઓને બચાવી રહી છે
કપાસ અને એરંડા લાંબા ગાળાના પાક છે એમાં ના નહિ પરંતુ પ્રધાનમંત્રી પાકવીમાં યોજનામાં દરેક બાબતની ડેડ લાઈન નક્કી કરેલી છે જે મુજબ કપાસના ક્રોપ કટિંગના પત્રકો મોડામાં મોડા 31 માર્ચ સુધીમાં જમા કરાવવાના હોય છે ને ત્યાર પછી તાત્કાલિક પાકવિમો ખેડૂતોને આપવાનો હોય છે તો લાંબા ગાળાના પાકના બહાનાં હેઠળ ભોળા ખેડૂતોને છેતરવાનું બંધ કરવામાં આવે
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
...
https://www.youtube.com/watch?v=8gTatvBBYGY