Speed Report | भाजपा के यह नेता क्या कह गये। खुद मुख्यमंत्री ने की नियुक्ति की रद्द।
हेमचंद्राचार्य उत्तर गुजरात युनिवर्सिटी के सेनेट सभ्य पद पर विवेक पटेल कि हुइ नियुक्ति रद्द। खुद गुजरात के मुख्यमंत्री विजय रुपाणी ने की विवेक पटेल कि नियुक्ति रद्द। विवेक पटेल ने कहा था फेल हुए विद्यार्थियों को पास होना हे तो मेरे पास आये। विवादो के बाद किया गया सेनेट सभ्य पद रद्द। #gujarat #CM #BJP #student https://www.youtube.com/watch?v=ktBbAtsSKjY
#SPEEDREPORT #Gujarat
मोरबी कालीका प्लोट फायरिंग मामले मे फायरिंग के समय का विडियो आया सामने। विडियो मे फायरिंग की साफ आवाज सुनाई दे रही हे। फायरिंग के बाद पुलिस को रजुआत करने आये बेकाबू लोगो ने रोड पर खडे वाहनो को पहुंचाया नुकसान। फायरिंग मे एक बच्चे की हो चुकी हे मौत जबकी तीन लोग गंभीर रूप से घायल हे।
#Morbi #Firing #MURDER #VIRALVIDEO #Police #crime
https://www.youtube.com/watch?v=BB8ItSqyVB8
राजकोट के राज नगर चोक के पास बाबा साहेब अम्बेडकर की मूर्ति चौराहे से अचानक गायब होने के मामले को लेकर दलित समुदाय में गुस्से के साथ लोग सड़कों पर उतरे थे। कई जगहो पर टायर जलाकर विरोध प्रदर्शन किया गया था। राजकोट प्रसासन ने ताबड़तोड़ बाबा साहेब अंबेडकर की प्रतिमा पुरे सम्मान के साथ लगायी। दलित समुदाय की मांग स्वीकारी गयी।
https://www.youtube.com/watch?v=ZVDzEgePfew
#Parikrama #Girnar #Junagadh #liliparikrama #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. દિવાળીના તહેવાર માટે પણ સરકારે ખાસ ગાઇડલાઈન બહાર પાડી હતી. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.
જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માનવામાં આવે છે કે લીલી પરિક્રમા જંગલ ની વચ્ચે થી નીકળે છે પરંતુ એક પણ જાનવર લીલી પરિક્રમા દરમિયાન કોઈ ભક્તો ને નુકશાન નથી પહોંચાડતું, હાર વર્ષ ની જેમ આ વર્ષે કોરોના મહામારી ના કારણે લીલી પરિક્રમા નહિ યોજવાનો નિર્ણય જૂનાગઢ કલેક્ટર દ્�
...
https://www.youtube.com/watch?v=Zmf5AwtmU9U