Speed Report | सौराष्ट्र के लीये ब्राह्मण समुदाय के प्रमुख के चुनाव मे हंगामा। विडियो वायरल।
राजकोट इश्वरीया महादेव मंदिर पर कल सौराष्ट्र के लीये ब्राह्मण समुदाय के प्रमुख के चुनाव मे हंगामा। चुनाव मे भरत जानी को 141 वोट ओर पंकज रावल को 135 वोट मीले थे। दो जुथो के बीच हंगामा होने से मामला पुलिस थाने पहुंचा। हंगामे का विडियो आया सामने। #Saurashtra #Gujarat #Rajkot #Brahmin https://www.youtube.com/watch?v=p5MOJuak3Ks
गुजरात गीर गढडा का फिर एक बार सनसनीखेज विडियो आया सामने। कुर्सी पर बैठकर हाथ मे मुर्गी लेकर शेर को ललचाता विडियो आया सामने। इससे पहले भी एसे विडियो आ चुके हे सामने आया था पर वह सभी को जमानत मील चुकी हे। बाद मे यह नया विडियो आया हे सामने अगर शेरो को परेशान करने वालो को जमानत मीलती रहेगी तो एसे विडियो रोज सामने आने की संभावना हे। फोरेस्ट विभाग की नाकामयाबी का यह जीता जागता सबुत हे।
#Gir #Gujarat #Lion #VIRALVIDEO #Forrest
https://www.youtube.com/watch?v=kzSi-292HM0
राजकोट के पंचायत चोक पर कल हिट एन्ड रन का केस आया था सामने जिसमे एक विद्यार्थी की मौत हुइ थी। हिट एन्ड रन के सीसीटीवी आये सामने।
राजकोट के पंचायत चोक दो विद्यार्थीनी कोलिज जा रही थी उसी दौरान एक कार ने पीछे से जोरो से टक्कर मारने पर चारमी नाम की विद्यार्थीनी की मौके पर मौत हो गई थी। कार कृपाली रंगपरीया नाम की महिला चला रही थी। पुलिस ने कार चालक कृपाली के खिलाफ मामला दर्ज कर जांच शुरू की हे। विद्यार्थीनी की मौत के बाद विद्यार्थीनी को छकडो रिक्षा मे अस्पताल पहुंचाया गया था। एम्युलंस समय पर नही आने पर रिक्षा मे विद्यार्थी को ले जाने की नौबत आ पडी थी।
#Rajkot #Hit&run #Car #accident
https://www.youtube.com/watch?v=N1ujoU01_jg
#Jalarambapa #Virpur #Jalarambapa #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
કોરોના સંક્રમણ વધે નહિ તે માટે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે મંદિરના મંગલ દ્વાર અને પ્રસાદ સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલા મુકાયા હતા.
'દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ" સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય જલારામબાપાનું નીજ મંદિર બસો વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ક્યારેય બંધ રહ્યું ન હતું. પરંતુ કોરોના મહામારીના કારણે મંદિર લોકદર્શનાર્થે બીજીવાર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ સંક્રમણનું પ્રમાણ ઓછું થતા આજથી મંગલ મંદિરના દ્વાર અને અન્નક્ષેત્ર બંને ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં દર્શન અને પ્રસાદ માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.
દર્શનનો સમય સવારે ૭થી બપોરના એક ત્યારબાદ એકથ�
...
https://www.youtube.com/watch?v=R70CJ2nWcrY